ઉનાના પ્રસિધ્ધ શ્રી દામોદરરાયજી Sri Damodar Raiji of Una gir Somnath
ઉનાના પ્રસિધ્ધ શ્રી દામોદરરાયજી, Sri Damodar Raiji of Una gir Somnath
ઉનાના પ્રસિધ્ધ શ્રી દામોદરરાયજી
શ્રી દામાદરરાયજી સં. ૧૫૧૨માં શ્રી નરસિંહે મહેતાને હાર આપી જુનાગઢથી મહેતાજી જોડે ગુપ્તપ્રયાગમાં યમુના કુંડે પધાર્યા અને તે વખતે ઉનાના વહીવટ ચલાવનાર વહીવટદારને સ્વપ્નમાં આવી કહેવું કે મારે ઉનામાં નિવાસ કરવા છે. તેથી વહીવટદારે તેને ઉના લાવી પધરાવ્યા. અને જુનાગઢના દીવાને ત્યાં મંદિર બંધાવી આપ્યું આ દામેાદરરાયજીનું સ્વરૂપ અને સ્થળ પ્રાચીન અને દર્શનનિય છે.